Explore the Indian Economy Questions and Answers in Gujarati, Top 50 MCQs with Free PDF! Perfect for competitive exams, this post includes a free PDF for easy download and study. Boost your preparation today!
The Indian economy is a basic topic in most competitive exams, from government jobs to banking and academic exams. Understanding its intricacies such as policies, reforms, and global impact can give candidates a significant edge in their preparation.
This blog post is designed to help Gujarati-speaking candidates by providing 50 carefully selected multiple-choice questions (MCQs) covering key sectors of the Indian economy. By practicing these questions, readers can strengthen their understanding of important concepts, improve their exam preparation, and build confidence.
To make studying even more convenient, we are providing a free downloadable PDF containing all the questions and answers. This resource can be accessed offline, making it easy to prepare on the go or revise efficiently.
Importance of Understanding the Indian Economy
The Indian economy plays a vital role in shaping national and global policies. It includes diverse aspects such as GDP, national income, economic reforms, and trade relations. For competitive exams, in-depth knowledge of the Indian economy is indispensable as it is a major component of the syllabus.
A strong grip on economic concepts not only helps in clearing exams but also promotes a better understanding of current events, government policies, and their implications. Exam questions often evaluate candidates’ knowledge of:
- Key economic terms such as inflation, GDP, and fiscal deficit.
- Economic history, including reforms such as LPG (liberalization, privatization, globalization).
- Government initiatives such as Make in India and Digital India.
This section highlights the need to master these topics to excel in competitive exams, especially for Gujarati-medium candidates.
Features of "Indian Economy Questions and Answers in Gujarati: Top 50 MCQs "
This blog post offers a unique learning experience tailored specifically for Gujarati learners. Here’s how this post stands out:
- Curated MCQs: The 50 questions are handpicked to cover a wide range of topics within the Indian economy, ensuring a comprehensive review.
- Gujarati Language Support: All questions and answers are provided in Gujarati to help native speakers better understand and remember the information.
- Free PDF for Easy Study: Along with the questions, a free PDF is included for download. This resource is ideal for revising the material without the need for constant internet access.
- Aligned with Exam Pattern: The questions are based on recent trends and patterns in competitive exams, making them relevant and useful.
This section ensures that readers understand how this post is structured to help them succeed in their exam preparation.
Top 50 MCQs- Indian Economy Questions and Answers in Gujarati
1. ભારતની 14 મુખ્ય બેંકોનું રાષ્ટ્રીયકરણ ક્યા વર્ષે કરવામાં આવ્યું હતું?
(B) વર્ષ 1955
(C) વર્ષ 1962
(D) વર્ષ 1969
ઉત્તર: (D) વર્ષ 1969
- ભારતમાં 14 મોટી બેંકોનું રાષ્ટ્રીયકરણ 19 જુલાઈ, 1969ના રોજ કરવામાં આવ્યું હતું.
- તે સમયે દેશના વડાપ્રધાન અને નાણામંત્રી ઈન્દિરા ગાંધીએ આ નિર્ણય લીધો હતો.
- તેના માટે બેંકિંગ કંપનીઓ (ઉપક્રમોનું અધિગ્રહણ અને હસ્તાંતરણ) વટહુકમ, 1969 બહાર પાડવામાં આવ્યો હતો.
- વટહુકમ જાહેર થયાના બે અઠવાડિયાની અંદર, ભારતીય સંસદે બેંકિંગ કંપનીઓ (ઉપક્રમોનું અધિગ્રહણ અને હસ્તાંતરણ) વિધેયક પસાર કર્યો હતો.
- 9 ઓગસ્ટ, 1969 ના રોજ, બિલને રાષ્ટ્રપતિની સંમતિ મળી.
- ત્યારબાદ વર્ષ 1980માં વધુ 6 કોમર્શિયલ બેંકોનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું.
2. ભારતમાં રાષ્ટ્રીય આવકનો સૌપ્રથમ અંદાજ કોણે લગાવ્યો?
(B) ડૉ. બી. આર. આંબેડકર
(C) સી.આર. દત્ત
(D) ડી. આર. ગાડગીલ
ઉત્તર: (A) દાદાભાઈ નવરોજી
- દાદાભાઈ નવરોજીએ વર્ષ 1867-68માં રાષ્ટ્રીય આવકની ગણતરી કરવાનો પ્રથમ પ્રયાસ કર્યો હતો.
- તેમણે કૃષિ ઉત્પાદનના મૂલ્યનો અંદાજ લગાવીને અને પછી બિન-કૃષિ ઉત્પાદન તરીકે ચોક્કસ ટકાવારી ઉમેરીને રાષ્ટ્રીય આવકનો અંદાજ લગાવ્યો હતો.
- ભારતમાં રાષ્ટ્રીય આવકની ગણતરી કરવા માટે વૈજ્ઞાનિક અભિગમનો પ્રથમ ઉપયોગ વર્ષ 1931-32માં પ્રોફેસર વી.કે. આર. વી. રાવે કર્યો હતો.
3. ભારતમાં શહેરી વિસ્તારોમાં બીપીએલ પરિવારોને ઓળખવા માટે નીચેનામાંથી કઈ સમિતિની સ્થાપના કરવામાં આવી હતી?
(B) તેંડુલકર સમિતિ
(C) હાશિમ સમિતિ
(D) લાકડાવાલા સમિતિ
ઉત્તર: (C) હાશિમ સમિતિ
- આ સમિતિની રચના આયોજન પંચ દ્વારા કરવામાં આવી હતી.
- આ સમિતિના અધ્યક્ષ પ્રોફેસર એસ.આર. હાશિમ હતા.
- આ સમિતિએ તેનો અંતિમ અહેવાલ 24 ડિસેમ્બર, 2012ના રોજ આયોજન પંચને સુપરત કર્યો હતો.
4. 'લઘુત્તમ ટેકાના ભાવ' (Minimum Support Price-MSP) નો ખ્યાલ નીચેનામાંથી ક્યા ક્ષેત્ર સાથે સંબંધિત છે?
(B) કૃષિ ઉત્પાદનો
(C) સેવા ક્ષેત્ર
(D) નિકાસ વસ્તુઓ
ઉત્તર: (B) કૃષિ ઉત્પાદનો
- લઘુત્તમ ટેકાના ભાવ (MSP) એ દર છે કે જેના પર સરકાર ખેડૂતો પાસેથી કૃષિ પાક ખરીદે છે.
- આ મૂલ્ય ખેડૂતોના ઉત્પાદન ખર્ચ કરતાં ઓછામાં ઓછો દોઢ ગણુ વધુ હોય છે.
- લઘુત્તમ ટેકાના ભાવની શરૂઆત વર્ષ 1966-67માં ઘઉં માટે કરવામાં આવી હતી.
5. કિસાન ક્રેડિટ કાર્ડ (KCC) યોજના કયા વર્ષમાં લાગુ કરવામાં આવી હતી?
(B) વર્ષ 1998
(C) વર્ષ 1999
(D) વર્ષ 2001
ઉત્તર: (B) વર્ષ 1998
- કિસાન ક્રેડિટ કાર્ડ (KCC) યોજના હેઠળ, ખેડૂતોને કૃષિ અને સંલગ્ન પ્રવૃત્તિઓ માટે બેંકિંગ સિસ્ટમમાંથી ક્રેડિટ સહાય આપવામાં આવે છે.
- આ મોડલ સ્કીમ નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ (નાબાર્ડ) દ્વારા કૃષિ જરૂરિયાતો માટે લાભો પ્રદાન કરવા માટે આર.વી. ગુપ્તા સમિતિની ભલામણો પર તૈયાર કરવામાં આવી હતી.
(6) ભારતનું કેન્દ્રીય બજેટ કોના દ્વારા અને સંસદના કયા ગૃહ/ગૃહોમાં રજૂ કરવામાં આવે છે?
(B) ભારતના વડા પ્રધાન, રાજ્યસભા
(C) કેબિનેટ સચિવ, લોકસભા અને રાજ્યસભા બંને
(D) ભારતના રાષ્ટ્રપતિ; સંસદના સંયુક્ત સત્રમાં
ઉત્તર: (A) ભારતના નાણામંત્રી, લોકસભા
- ભારતનું કેન્દ્રીય બજેટને ભારતના બંધારણની કલમ 112માં વાર્ષિક નાણાકીય નિવેદન કહેવામાં આવ્યું છે. બંધારણમાં બજેટ શબ્દનો પ્રયોગ થયો નથી.
7. ભારતની પ્રથમ પંચવર્ષીય યોજના ક્યા મોડલ પર આધારિત હતી?
(B) રોલિંગ પ્લાન
(C) મહાલાનોબીસ મોડેલ
(D) હૈરોડ-ડોમર મોડલ
ઉત્તર: (D) હૈરોડ-ડોમર મોડલ
- હેરોડ-ડોમર મોડલ આર્થિક વિકાસ અંગેનું એક મોડેલ છે. તેને 1930 અને 1940ના દાયકામાં અર્થશાસ્ત્રીઓ રોય હેરોડ અને ઇવસે ડોમર દ્વારા વિકસાવવામાં આવ્યું હતું.
- ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરુએ ભારતની સંસદમાં પ્રથમ પંચવર્ષીય યોજના રજૂ કરી હતી.
- આ યોજનાનો ડ્રાફ્ટ કે.એન.રાજના નેતૃત્વ હેઠળ તૈયાર કરવામાં આવ્યો હતો.
- પ્રથમ પંચવર્ષીય યોજનાના અધ્યક્ષ જવાહરલાલ નેહરુ અને ઉપાધ્યક્ષ ગુલઝારીલાલ નંદા હતા.
- પ્રથમ પંચવર્ષીય યોજનાનું સૂત્ર 'કૃષિનો વિકાસ' હતું.
- આ યોજનાનો ઉદ્દેશ્ય આઝાદી બાદ દેશના વિભાજન અને બીજા વિશ્વયુદ્ધને કારણે ઊભી થયેલી વિવિધ સમસ્યાઓનું નિરાકરણ કરવાનો હતો.
- આ યોજનાનું વિઝન આઝાદી પછી દેશનું પુનઃનિર્માણ કરવાનું હતું.
- અન્ય મુખ્ય ઉદ્દેશ્ય દેશમાં ઉદ્યોગ અને કૃષિ વિકાસનો પાયો નાખવાનો અને લોકોને ઓછા ખર્ચે સસ્તું આરોગ્ય સંભાળ અને શિક્ષણ પૂરું પાડવાનો હતો.
8. ભારતમાં ગ્રામીણ વિસ્તારમાં ગરીબી રેખા નીચેના વ્યક્તિ નક્કી કરવા માટે કેટલા કેલરી ભોજન પ્રાપ્ત કરવાની અસમર્થતા નક્કી કરવામાં આવી છે?
(B) 2200 કેલરી
(C) 2300 કેલરી
(D) 2400 કેલરી
ઉત્તર: (D) 2400 કેલરી
9. ભારતમાં 'ઇકો-માર્ક'નું પ્રતીક શું છે?
(B) ઉગતો સૂર્ય
(C) સિંહ
(D) ઘઉંની ડુંડી
ઉત્તર: (A) માટીનું વાસણ
- ઇકો માર્ક એ પર્યાવરણને અનુકૂળ ઉત્પાદનોને આપવામાં આવતું પ્રમાણપત્ર છે.
- તે બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (BIS) દ્વારા આપવામાં કરવામાં આવે છે.
- ઈકો માર્ક સ્કીમ વર્ષ 1991માં શરૂ કરવામાં આવી હતી.
- આ એક સ્વૈચ્છિક ચિહ્ન છે.
- તેનો ઉદ્દેશ્ય એવા ઉત્પાદનોને ઓળખવાનો અને પ્રમાણિત કરવાનો છે જે પર્યાવરણ પર ન્યૂનતમ વિપરીત અસર કરે છે.
10. ખાદી અને ગ્રામીણ ઉદ્યોગ આયોગનું મુખ્ય મથક ક્યાં આવેલું છે?
(B) મુંબઈ
(C) અમદાવાદ
(D) હૈદરાબાદ
ઉત્તર: (B) મુંબઈ
11. નીચેનામાંથી કોણે સ્વતંત્ર ભારતનું પ્રથમ બજેટ (વચગાળાનું) રજૂ કર્યું હતું?
(B) જવાહરલાલ નેહરુ
(C) આર. કે. શનમુખમ શેટ્ટી
(D) વલ્લભભાઈ પટેલ
ઉત્તર: (C) આર. કે. શનમુખમ શેટ્ટી
- આઝાદી પછીનું પ્રથમ બજેટ 26 નવેમ્બર 1947ના રોજ આર. કે. શનમુખમ શેટ્ટીએ રજૂ કર્યું હતું.
12. સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ ખાતું ખોલાવવા માટે દીકરીઓની મહત્તમ ઉંમર કેટલી છે?
(B) 8 વર્ષ
(C) 9 વર્ષ
(D) 10 વર્ષ
ઉત્તર: (D) 10 વર્ષ
- બેટી બચાવો, બેટી પઢાવો અભિયાનના ભાગરૂપે તા. 22 જાન્યુઆરી 2015ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સુકન્યા સમૃદ્ધિ યોજનાની શરૂઆત કરવામાં આવી હતી.
- તા. 22 જાન્યુઆરી 2015ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હરિયાણાના પાણીપત ખાતેથી આ યોજનાનું ઉદ્ધાટન કર્યુ હતું.
- સુકન્યા સમૃદ્ધિ યોજનાનો હેતુ નાની બચતને પ્રોત્સાહન આપવાનો છે.
- આ યોજના હેઠળ કોઈપણ બાળકીના નામે ખાતું ખોલાવી શકાય છે.
- આ ખાતામાં વાર્ષિક ઓછામાં ઓછા 250 રૂપિયા અને વધુમાં વધુ 1.5 લાખ રૂપિયા જમા કરી શકાય છે.
13. કઈ તારીખને ભારતમાં “આવકવેરા દિવસ (Income Tax Day)” તરીકે મનાવવામાં આવે છે?
(B) 1 એપ્રિલ
(C) 24 જુલાઈ
(D) 31 જુલાઈ
ઉત્તર: (C) 24 જુલાઈ
- 24મી જુલાઈના રોજ મનાવવામાં આવતો આવકવેરા દિવસ (Income Tax Day) એ ભારતના નાણાકીય ઇતિહાસમાં એક મહત્વપૂર્ણ ઉપલબ્ધિ છે.
- ઈ.સ. 1860માં બ્રિટિશ અર્થશાસ્ત્રી સર જેમ્સ વિલ્સન દ્વારા 1857ના સૈન્ય બળવાને કારણે થયેલા નુકસાનની ભરપાઈ કરવા માટે ભારતમાં આવકવેરાની શરૂઆત આ દિવસે કરી હતી.
- આ ઐતિહાસિક દિવસની યાદમાં દર વર્ષે 24 જુલાઈને ભારતમાં આવકવેરા દિવસ તરીકે મનાવવામાં આવે છે.
14. રાષ્ટ્રીય શેર બજાર (National Stock Exchange)ની સ્થાપનાની ભલામણ નીચેના પૈકી કઈ સમિતિએ કરી હતી?
(B) સુરેશ તેંદુલકર સમિતિ
(C) હિલ્ટન યંગ આયોગ
(D) ઓકવર્થ સમિતિ
ઉત્તર: (A) ફેરવાની સમિતિ
- ફેરવાની સમિતિએ વર્ષ 1991માં ભલામણ કરી હતી.
- નેશનલ સ્ટોક એક્ચેંજનું વડું મથક દક્ષિણ મુંબઈમાં વર્લી ખાતે આવેલું છે.
15. ભારતીય જીવન વીમા નિગમ (LIC)ની સ્થાપના કયા વર્ષમાં કરવામાં આવી હતી?
(B) વર્ષ 1952
(C) વર્ષ 1956
(D) વર્ષ 1962
ઉત્તર: (C) વર્ષ 1956
16. ચલણી નોટો માટેના કાગળ તથા નોન જ્યુડિશીયલ સ્ટેમ્પ પેપર્સના છપકામમાં ઉપયોગમાં લેવાતા કાગળોના ઉત્પાદન માટેની સિક્યુરિટી પેપર મીલ ક્યાં આવેલી છે?
(B) હોશંગાબાદ
(C) અમદાવાદ
(D) મુંબઈ
ઉત્તર: (B) હોશંગાબાદ
17. ભારતીય જીવન વીમા નિગમ (LIC) નું મુખ્ય મથક ક્યાં આવેલું છે?
(B) મુંબઈ
(C) બેંગલુરુ
(D) કોલકાતા
ઉત્તર: (B) મુંબઈ
18. GATT (General Agreement on Tariffs and Trade)ના કાર્યાલયની સ્થાપના ક્યારે અને ક્યાં થઈ હતી?
(B) જીનીવા, 1948
(C) પેરિસ, 1949
(D) રિયો ડી જાનેરો, 1950
ઉત્તર: (B) જીનીવા, 1948
19. ભારતીય રિઝર્વ બેંકના પ્રથમ ગવર્નર કોણ હતા?
(B) એલ. કે. ઝા
(C) સર ઓસ્બોર્ન સ્મિથ
(D) ડૉ.મનમોહન સિંહ
ઉત્તર: (C) સર ઓસ્બોર્ન સ્મિથ
- સર ઓસ્બોર્ન સ્મિથ તા. 01-04-1935થી તા. 30-06-197 સુધી ભારતીય રિઝર્વ બેંકના ગવર્નર હતા.
- સ્વતંત્ર ભારતના પ્રથમ અને પ્રથમ ભારતીય ગવર્નર સી.ડી. દેશમુખ હતા.
20. નેશનલ હાઉસિંગ બેંકની સંપૂર્ણ માલિકી નીચેનામાંથી કઈ સંસ્થાની છે?
(B) સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા
(C) નાબાર્ડ
(D) ભારતીય જીવન વિમા નિગમ
ઉત્તર: (A) રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયા
- National Housing Bank - NHBનું મુખ્ય કાર્યાલય નવી દિલ્હી ખાતે છે.
- NHBની સ્થાપના 9 જુલાઈ, 1988ના રોજ નેશનલ હાઉસિંગ બેંક એક્ટ, 1987 હેઠળ કરવામાં આવી હતી.
21. ભારતમાં આયોજન પંચ (Planning Commission)ની રચના ક્યારે થઈ હતી?
(B) 1 જાન્યુઆરી 1949
(C) 15 માર્ચ 1950
(D) 1 એપ્રિલ 1951
ઉત્તર: (C) 15 માર્ચ 1950
- આઝાદી બાદ ઈ.સ. 1947માં પંડિત જવાહરલાલ નેહરુની અધ્યક્ષતામાં આર્થિક આયોજન સમિતિની રચના કરવામાં આવી.
- ત્યારબાદ આ સમિતિની ભલામણના આધારે 15 માર્ચ 1950ના રોજ આયોજન પંચની સ્થાપના એક બિન સંવૈધાનિક સંસ્થા તરીકે કરવામાં આવી.
22. ભારતની પ્રથમ પંચવર્ષીય યોજના ક્યારે શરૂ થઈ હતી?
(B) 15 માર્ચ 1950
(C) 1 જાન્યુઆરી 1951
(D) 1 એપ્રિલ 1951
ઉત્તર: (D) 1 એપ્રિલ 1951
23. ભારતીયો દ્વારા સંપૂર્ણ રીતે સંચાલિત પ્રથમ બેંક કઇ છે?
(B) પંજાબ નેશનલ બેંક
(C) સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા
(D) દેના બેંક
ઉત્તર: (B) પંજાબ નેશનલ બેંક
24. UTI બેંકનું નામ બદલીને નવું નામ શું રાખવામાં આવ્યું છે?
(B) આઈસીઆઈસીઆઈ બેંક
(C) યસ બેંક
(D) બંધન બેંક
ઉત્તર: (A) એક્સિસ બેંક લિ.
- UTI બેંકનું આ નવું નામ તા. 30 જુલાઈ, 2007થી અમલી બની ગયુ છે.
25. ભારતમાં બજેટ પ્રણાલીના સંસ્થાપક કોને માનવામાં આવે છે?
(B) આર.કે. શણમુખમ શેટ્ટી
(C) સર રોબર્ટ વોલપોલ
(D) જ્હોન મથાઈ
ઉત્તર: (A) જેમ્સ વિલ્સન
- ભારતમાં બજેટ પ્રણાલીની શરૂઆતનો શ્રેય વાઈસરોય કેનિંગને આપવામાં આવે છે.
- 1859માં વાઈસરોયની કાર્યકારિણી પરિષદમાં પ્રથમવાર એક વિશેષ સભ્ય એવા સર જેમ્સ વિલ્સનને નાણા સભ્ય તરીકે સમાવવામાં આવ્યા.
- જેમ્સ વિલ્સને પ્રથમવાર 7 એપ્રિલ 1860નાં રોજ વાઈસરોયની કાર્યકારિણી પરિષદમાં પ્રથમ બજેટ રજૂ કર્યુ.
- આથી ભારતમાં બજેટ પ્રણાલીના સંસ્થાપક જેમ્સ વિલ્સનને માનવામાં આવે છે.
26. રાષ્ટ્રીય કિસાન આયોગની રચના ક્યારે કરવામાં આવી હતી?
(B) વર્ષ 2004
(C) વર્ષ 2006
(D) વર્ષ 2008
ઉત્તર: (B) વર્ષ 2004
- રાષ્ટ્રીય કિસાન આયોગ (National Commission on Farmers-NCF)ની સ્થાપના 18 નવેમ્બર, 2004ના રોજ કરવામાં આવી હતી.
- પ્રોફેસર એમ. એસ. સ્વામીનાથન તેના અધ્ય્ક્ષ હતા.
27. ભારતમાં લઘુત્તમ ટેકાના ભાવ (Minimum Support Price-MSP)ની ભલામણ કોણ કરે છે?
(B) નીતિ આયોગ
(C) કૃષિ ખર્ચ અને કિંમત કમિશન
(D) કૃષિ મંત્રાલય
ઉત્તર: (C) કૃષિ ખર્ચ અને કિંમત કમિશન
- ભારતમાં લઘુત્તમ ટેકાના ભાવ (Minimum Support Price-MSP)ની ભલામણ કૃષિ ખર્ચ અને કિંમતો માટેના કમિશન (Commission for Agricultural Costs and Prices-CACP) દ્વારા કરવામાં આવે છે.
- CACPની ભલામણોના આધારે, આર્થિક બાબતોની કેબિનેટ સમિતિ (Cabinet Committee on Economic Affairs-CCEA) MSPને મંજૂરી આપે છે.
28. ભારતમાં ચા બોર્ડનું મુખ્ય મથક ક્યાં આવેલું છે?
(B) બેંગલુરુ
(C) કોટ્ટાયમ
(D) ગુંટુર
ઉત્તર: (A) કોલકાતા
29. કયો દેશ વિશ્વમાં સૌથી વધુ કુદરતી રેશમનું ઉત્પાદન કરે છે?
(B) બાંગ્લાદેશ
(C) તિબ્બેટ
(D) ચીન
ઉત્તર: (D) ચીન
- રેશમ ઉત્પાદનમાં વૈશ્વિક કક્ષાએ ચીન કાચા રેશમ ઉત્પાદનમાં 75% અને વિશ્વ નિકાસ બજારમાં 90% હિસ્સો ધરાવે છે.
- ચીનમાં જ પ્રથમવાર રેશમના રેસાઓનું ઉત્પાદન કરવામાં આવ્યું હતું.
- રેશમ ઉત્પાદનમાં વિશ્વ કક્ષાએ ચીન બાદ ભારત બીજા ક્રમ ઉપર છે.
- ભારતમાં ઘણા પ્રકારના રેશમનું ઉત્પાદન થાય છે, જેમ કે મલ્બેરી રેશમ, ટસર રેશમ, એરી રેશમ અને મુગા રેશમ. ભારતના વિવિધ પ્રદેશોમાં વિવિધ પ્રકારના રેશમ ઉગાડવામાં આવે છે.
30. અર્થશાસ્ત્રના પ્રસિદ્ધ પુસ્તક “વેલ્થ ઓફ નેશન્સ”ના લેખક કોણ છે?
(B) કાર્લ માર્ક્સ
(C) એડમ સ્મિથ
(D) માર્શલ
ઉત્તર: (C) એડમ સ્મિથ
31. ભારતના જીડીપી (Gross domestic product –GDP)માં નીચેનામાંથી ક્યા ક્ષેત્રનું યોગદાન સૌથી વધુ છે?
(B) ઉદ્યોગ
(C) સેવાઓ
(D) ખાણકામ
ઉત્તર: (C) સેવાઓ
- 2023-24 દરમિયાન ભારતના જીડીપીમાં સેવાઓનું યોગદાન કુલ યોગદાનના 64 ટકા રહ્યું છે.
- તેનાથી વિપરીત, ઉદ્યોગ અને કૃષિનું યોગદાન અનુક્રમે માત્ર 22 અને 14 ટકા હતું.
32. ભારતમાં ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (Goods and Services Tax - GST) કયા વર્ષથી લાગુ કરવામાં આવ્યો હતો?
(B) વર્ષ 2016
(C) વર્ષ 2017
(D) વર્ષ 2018
ઉત્તર: (C) વર્ષ 2017
- ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) એ ભારતમાં માલ અને સેવાઓના ઉત્પાદન, વેચાણ અને વપરાશ પરનો પરોક્ષ કર છે.
- GST ભારતમાં 1 જુલાઈ 2017 થી અમલમાં આવ્યો.
- GSTને 101મા સુધારા અધિનિયમ તરીકે પસાર કરવામાં આવ્યો હતો.
33. ખાંડના ઉત્પાદનમાં સમગ્ર વિશ્વમાં ભારતનું સ્થાન કેટલામું છે?
(B) બીજું
(C) ત્રીજું
(D) ચોથું
ઉત્તર: (B) બીજું
- સમગ્ર વિશ્વમાં ખાંડના ઉત્પાદનમાં પ્રથમ સ્થાન બ્રાજિલનું છે. ત્યારબાદ બીજા ક્રમે ભારત આવે છે.
34. GST લાગુ કરનાર ભારતનું પ્રથમ રાજ્ય કયું છે?
(B) કેરલ
(C) ગુજરાત
(D) આસામ
ઉત્તર: (D) આસામ
35. ભારતમાં ચોખાનું સૌથી વધારે ઉત્પાદન ક્યા રાજ્યમાં થાય છે?
(B) ઉત્તર પ્રદેશ
(C) પંજાબ
(D) મહારાષ્ટ્ર
ઉત્તર: (A) પશ્વિમ બંગાળ
- ચોખાના ઉત્પાદનમાં પ્રથમ ક્રમ પશ્વિમ બંગાળબાદ બીજા ક્રમે ઉત્તર પ્રદેશ અને ત્રીજા ક્રમે પંજાબ આવે છે.
36. ભારતના આયોજન પંચનું સ્થાન 2015માં કઈ સંસ્થાએ લીધું છે?
(B) નાણાં પંચ
(C) આર્થિક સલાહકાર પરિષદ
(D) રિઝર્વ બેંક ઓફ ઈન્ડીયા
ઉત્તર: (A) નીતિ આયોગ
- NITI Aayogનું પૂર્ણ નામ National Institution for Transforming India છે.
37. કઈ સંસ્થા ભારતમાં “આર્થિક સર્વેક્ષણ (Economic Survey)” પ્રકાશિત કરે છે?
(B) નાણા મંત્રાલય
(C) રિઝર્વ બેંક ઓફ ઈન્ડીયા
(D) સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા
ઉત્તર: (B) નાણા મંત્રાલય
38. ભારતમાં ‘ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ’ લાગૂ કરવા અંગેની ભલામણ કઈ સમિતિએ કરી હતી?
(B) રંગરાજન સમિતિ
(C) શિવરામન સમિતિ
(D) કેલકર સમિતિ
ઉત્તર: (D) કેલકર સમિતિ
- 2002 માં વાજપેયી સરકારે ટેક્સ સુધારાની ભલામણ કરવા માટે વિજય કેલકર ના અધ્યક્ષપણા હેઠળ ટાસ્ક ફોર્સની રચના કરી.
- 2005માં કેલકર સમિતિએ બારમા નાણાપંચના સૂચન મુજબ જીએસટી લાગુ કરવાની ભલામણ કરી હતી.
39. 'મેક ઇન ઇન્ડિયા' પહેલનો મુખ્ય હેતુ શું છે?
(B) ખેતીમાં વધારો કરવો
(C) સીધા વિદેશી રોકાણને પ્રોત્સાહિત કરવું
(D) ઔદ્યોગિક ઉત્પાદનને પ્રોત્સાહન આપવું
ઉત્તર: (D) ઔદ્યોગિક ઉત્પાદનને પ્રોત્સાહન આપવું
40. આંતરરાષ્ટ્રીય પુન:નિર્માણ અને વિકાસ બેંક (International Bank for Reconstruction and Development- IBRD)નું વડું મથક ક્યાં આવેલું છે?
(B) વોશિંગ્ટન, ડીસી, યુએસએ
(C) જીનીવા, સ્વિટ્ઝર્લૅન્ડ
(D) પેરિસ, ફ્રાન્સ
ઉત્તર: (B) વોશિંગ્ટન, ડીસી, યુએસએ
41. નીચેનામાંથી કઈ સમિતિ વિમા ક્ષેત્રમાં સુધારા માટે રચવામાં આવી હતી?
(B) મલ્હોત્રા સમિતિ
(C) રંગરાજન સમિતિ
(D) રાજા ચેલૈયા સમિતિ
ઉત્તર: (B) મલ્હોત્રા સમિતિ
42. ભારતના પ્રથમ નિકાસ પ્રોસેસિંગ ઝોન (Export Processing Zone-EPZ) ની સ્થાપના નીચેના પૈકી ક્યા સ્થળે કરવામાં આવી હતી?
(B) સુરત
(C) અમદાવાદ
(D) મુંબઈ
ઉત્તર: (A) કંડલા
- કંડલા એક્સપોર્ટ પ્રોસેસિંગ ઝોન (EPZ) એશિયાનું પ્રથમ એક્સપોર્ટ પ્રોસેસિંગ ઝોન (EPZ) છે.
- આ EPZની સ્થાપના વર્ષ 1965માં ગુજરાતના કંડલામાં કરવામાં આવી હતી.
43. “ઓપરેશન ફ્લડ” નીચેનામાંથી કઈ ક્રાંતિ સાથે સંકળાયેલું છે?
(B) શ્વેત ક્રાંતિ
(C) હરિયાળી ક્રાંતિ
(D) વાદળી ક્રાંતિ
ઉત્તર: (B) શ્વેત ક્રાંતિ
- શ્વેત ક્રાંતિ દૂધ ઉત્પાદન સાથે સંબંધિત છે.
- શ્વેત ક્રાંતિની ઝડપને વધારવા માટે ઓપરેશન ફ્લડ શરૂ કરવામાં આવ્યું હતું.
- ઓપરેશન ફ્લડના પ્રેરક ડો. વર્ગિસ કુરિયન હતા.
- આ કાર્યક્રમ વિશ્વનો સૌથી મોટો સંકલિત ડેરી વિકાસ કાર્યક્રમ છે, જેને 1970માં રાષ્ટ્રીય ડેરી વિકાસ બોર્ડ(NDDB)એ શરૂ કર્યો હતો.
- પીળી ક્રાંતિ તેલ અને તેલિબિયા ઉત્પાદન સાથે સંબંધિત છે.
- હરિયાળી ક્રાંતિ કૃષિ ઉત્પાદન સાથે સંબંધિત છે.
- વાદળી ક્રાંતિ મત્સ્ય ઉત્પાદન સાથે સંબંધિત છે.
44. મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાહેધરી અધિનિયમ (Mahatma Gandhi National Rural Employment Guarantee Act- MGNREGA) કયા વર્ષમાં પસાર થયો હતો?
(B) વર્ષ 2006
(C) વર્ષ 2007
(D) વર્ષ 2008
ઉત્તર: (A) વર્ષ 2005
45. માનવ વિકાસ સૂચકાંક (Human Development Index-HDI)માં નીચેના પૈકી ક્યા માપદંડનો સમાવેશ થાય છે?
(B) જીવન પ્રત્યાશા (Life expectancy)
(C) આવક સ્તર (Income levels)
(D) ઉપરોક્ત તમામ
ઉત્તર: (D) ઉપરોક્ત તમામ
- હ્યુમન ડેવલપમેન્ટ ઈન્ડેક્ષ (HDI) એક વૈશ્વિક ઈન્ડેક્ષ છે, જેનો હેતુ વિશ્વના વિવિધ દેશોના સામાજિક અને આર્થિક વિકાસના સ્તરને માપવાનો છે.
- આ ઈન્ડેક્સ યુનાઈટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ (UNDP) દ્વારા તૈયાર કરવામાં આવે છે.
- હ્યુમન ડેવલપમેન્ટ ઈન્ડેક્ષમાં આરોગ્ય, શિક્ષણ અને જીવનધોરણ જેવા પરિબળોને ધ્યાનમાં લેવામાં આવે છે.
46. ભારતમાં સૌથી મોટા રોજગારદાતા નીચેનામાંથી કોણ છે?
(B) ભારતીય સશસ્ત્ર દળો
(C) ટાટા ગૃપ
(D) જાહેર ક્ષેત્રની બેંકો
ઉત્તર: (A) ભારતીય રેલ્વે
- ભારતીય રેલ્વે ભારતમાં સૌથી મોટા રોજગારીદાતા છે.
- ભારતીય રેલ્વે વિશ્વનું ચોથું સૌથી મોટું રેલ્વે નેટવર્ક ચલાવે છે અને 12.13 લાખ લોકોને રોજગારી આપે છે.
47. ઈ.સ. 1934માં ભારતમાં સૌપ્રથમવાર આર્થિક આયોજન સંબંધી પ્રસ્તાવ રજૂ કરતું પુસ્તક “પ્લાન્ડ ઈકોનોમી ફોર ઈન્ડિયા”ના લેખક કોણ હતા?
(B) એમ. વિશ્વશ્વરૈયા
(C) જવાહરલાલ નેહરુ
(D) ડો. બી.આર. આંબેડકર
ઉત્તર: (B) એમ. વિશ્વશ્વરૈયા
48. “ગોલ્ડન હેન્ડશેક સ્કીમ”નો સંબંધ નીચેનામાંથી કોની સાથે છે?
(B) વૃદ્ધોને પેન્શન આપવું
(C) સ્વ-રોજગારીને પ્રોત્સાહન
(D) સ્વૈચ્છિક સેવા નિવૃતિ
ઉત્તર: (D) સ્વૈચ્છિક સેવા નિવૃતિ
49. કેટલામી પંચવર્ષીય યોજના પી.સી. મહાલનોબિસ મોડલ પર આધારિત હતી?
(B) બીજી પંચવર્ષીય યોજના
(C) ત્રીજી પંચવર્ષીય યોજના
(D) ચોથી પંચવર્ષીય યોજના
ઉત્તર: (B) બીજી પંચવર્ષીય યોજના
50. કયા ભારતીય અર્થશાસ્ત્રીને 1998માં અર્થશાસ્ત્રના ક્ષેત્રનો નોબેલ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો?
(B) અમર્ત્ય સેન
(C) જગદીશ ભગવતી
(D) રઘુરામ રાજન
ઉત્તર: (B) અમર્ત્ય સેન
- અમર્ત્ય સેન ભારતીય અર્થશાસ્ત્રી અને દાર્શનિક છે.
- તેમનો જન્મ 3 નવેમ્બર, 1933ના રોજ પશ્ચિમ બંગાળના શાંતિનિકેતનમાં થયો હતો.
- અમર્ત્ય સેનને કલ્યાણકારી અર્થશાસ્ત્ર અને સામાજિક વિકલ્પ સિદ્ધાંતમાં તેમના યોગદાન બદલ નોબેલ પુરસ્કાર મળ્યો હતો.
- અમર્ત્ય સેનને 1999માં ભારત રત્ન પણ આપવામાં આવ્યો હતો.
Watch video of ભારતની અર્થવ્યવસ્થા | IMP 50 પ્રશ્નો | GK in Gujarati | સામાન્ય જ્ઞાન | Gk for Competitive Exams
Download Free PDF of Indian Economy Questions and Answers in Gujarati- ભારતની અર્થવ્ય્વસ્થા 50 MCQs
We have prepared a detailed PDF file containing all the 50 multiple choice questions and their answers presented in the Gujarati language. This comprehensive resource is designed to help Gujarati-speaking candidates prepare effectively for competitive exams. Each question is accompanied by a detailed explanation to enhance understanding, making it easier to grasp the complex concepts of Indian Economy.
The PDF is user-friendly and can be downloaded for free, allowing you to study anytime, anywhere, even without an internet connection. Whether you are preparing for an exam or practicing for a quiz, this PDF will be your ultimate guide in understanding Indian Economy questions in Gujarati.
Make sure to download the PDF to boost your preparation and ace your exams!
How to Download the Free PDF of Indian Economy Questions and Answers in Gujarati- ભારતની અર્થવ્યવસ્થા Top 50 MCQs
Downloading the free PDF of “Free PDF of Indian Economy Questions and Answers in Gujarati- ભારતની અર્થવ્યવસ્થા Top 50 MCQs” is simple and straightforward. We have made sure that this resource is easily accessible to help you prepare for your exam without any hassle. Follow these steps to download the PDF:
- Locate the download button: Scroll to the bottom of this blog post where you will find the “Download PDF” button. It is clearly highlighted for your convenience.
- Click on the button: Click on the “Download PDF” button. This will redirect you to the PDF download page.
- Save the file: Once the file opens, click on the download icon to save it to your device. Make sure you save it in an easily accessible location for quick reference during your study sessions.
We encourage you to take full advantage of this free resource and share it with your friends who are preparing for competitive exams. Together, let’s make learning easier and more effective!
To know more about Indian Economy, please read NCERT Books form Official Website of NCERT
- Read Class XI NCERT Book Indian Economic Development.
- Read Class XI NCERT Book Bhartiya Arthvavstha Ka Vikash.
- Read Class XII NCERT Book Introductory Microeconomics.
- Read Class XII NCERT Book Introductory Macroeconomics.
- Read Class XII NCERT Book Vyashthi Arthashastra- Ek Parichay.
- Read Class XII NCERT Book Samashty Arthshastra Ek Parichay.
You may also like : Top 100 Indian Geography Questions and Answers in Gujarati with Free PDF